Breaking
Fri. Jan 24th, 2025

લગ્નની લાલચ આપી વિધવા સાથે શારીરિક સંબંધ બાંધ્યા

Spread the love

વિધવાને તરછોડી દઇ લગ્નની ના પાડતા ગુનો દાખલ

ગોરવા વિસ્તારમાં રહેતી વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર યુવક સામે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં રહેતી વિધવાનો સંપર્ક બોરસદના સાહિત છત્રસિૅંહ મહીડા સાથે થયો હતો. શ્રમજીવી પરિવારની વિધવાને લગ્નની લાલચ આપી સાહિલે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેણે વિધવાને તરછોડી દઇ લગ્નની ના પાડી દીધી હતી.જે અંગે વિધવો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટિ અને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *